Monday, April 27, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં ટ્રાફિક વિભાગનો નવતર પ્રયોગ, હવે શાળામાં બાળકોને દર શનિવારે ટ્રાફિકના પાઠ ભણાવાશે

અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં બેગ લેસ ડેના નિર્ણય બાદ ટ્રાફિક વિભાગે દર શનિવારે નવતર પ્રયોગની શરૂઆત કરી છે. હવે અમદાવાદ ટ્રાફિક વિભાગ...

અમદાવાદમાં સૌથી વધારે વાહનોની અવર-જવર ધરાવતા બ્રિજમાં ગાબડા, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થવાની શક્યતા !

અમદાવાદ : અમદાવાદની ભાગોળે કમોડ સર્કલ નજીક એસપી રિંગ રોડના સાબરમતી નદી પરના બ્રિજમાં માર્ગ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે. આ બ્રિજ...

અમદાવાદમાં ફરી એક મોટી દુર્ઘટના ટળી, આ વિસ્તારમાં બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી

અમદાવાદ : અમદાવાદના શેલામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ 07 પાસે ખોદકામ વખતે કૃપાલ બચપન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ધસી...

સરકારની નવી પહેલ : શાળાઓને રમતો માટે સીધી સ્પોર્ટ્સ કિટ મળશે, હવે ગ્રાન્ટ નહીં મળે

અમદાવાદ: રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી...

અમદાવાદીઓ સાવધાન ! આ 5 બ્રિજ પરથી જીવના જોખમે થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત

અમદાવાદ : આણંદના ગંભીરાની ઘટના પછી સરકાર હરકતમાં આવી છે, હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ તારીખો દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી પૂનમ મહામેળોના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને...

શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?

અમદાવાદ : પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન...

અમદાવાદના આ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ

અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર BRTS અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે BRTS બસ અને રિક્ષા...