અમદાવાદ
અમદાવાદના આ યજમાન કરશે ભગવાન જગન્નાથનું લાખેણું મામેરું, જાણો કોણ છે ?
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ છે તે હવે શરૂ થઈ જશે ભગવાનના રથયાત્રાની તૈયારી અખાત્રીજના દિવસથી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ તે પહેલા...
અમદાવાદ
અમદાવાદના જીવરાજ પાર્કમાં ACનું ગોડાઉન ફટાકડાની જેમ ફૂટ્યું, ભયંકર આગથી અફરાતફરી અને બે ના મોત
અમદાવાદ : શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આગનો બનાવ બન્યો છે. જ્યાં રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટમાં...
અમદાવાદ
ચાંદલોડિયામાં PM આવાસ યોજનામાં મકાન ફાળવણીના કૌભાંડનો પર્દાફાશ, આરોપીઓએ એલોટમેન્ટ માટે 50-50 હજાર પડાવ્યા
અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં PM આવાસના મકાન ફાળવવામાં કૌભાંડ સામે આવ્યું છે. નકલી એલોટમેન્ટ લેટરના આધારે 21 મકાનો ફાળવી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે....
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં બેફામ દોડતી કારે રીક્ષાને મારી ટક્કર, દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ
અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શાહીબાગમાં ડફનાળા પાસે રવિવારે વહેલી સવારે ગાડીનો અકસ્માત સર્જાયો હતો. ગાડી પૂરપાટ ઝડપે...
અમદાવાદ
અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, આવતીકાલથી ફરી ધમધમશે ખાણી-પીણીનું આ બજાર
અમદાવાદ : અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ અને ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ) થી...
અમદાવાદ
હવે અમદાવાદની 25 લાખ મિલકતો પર મનપા QR લગાવશે, લોકો સ્કેન કરી કોઈપણ ફરિયાદ કરી શકશે
અમદાવાદ : શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ કોમર્શિયલ-રહેણાક મિલકતો બહાર મ્યુનિ. ક્યુઆરકોડ મુકશે. જોકે માત્ર મ્યુનિ. અને તેના વિભાગો તેમજ મિલકત માલિક જ...
અમદાવાદ
અમદાવાદમાં હવે બાલવાટિકા નવા રંગરૂપમાં, નવા 22 આકર્ષણ લોકો માણી શકશે, ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લુ મૂકાશે
અમદાવાદ : અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો એ કાંકરિયા તળાવ છે. અહીં આવેલું બાલવાટિકા વર્ષોથી બાળકો માટે...
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ, PIએ રાત્રે 12 વાગ્યા સુધી રોકાવું પડશે, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ કરવું પડશે
અમદાવાદ : અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઇને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઇ અને તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે આદેશ કર્યા છે જેમાં અમદાવાદના નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં...


