અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશમાં આ ત્રણ ગુજરાતી હસ્તીઓએ પણ જીવ ગુમાવ્યો, જાણો કોણ કોણ છે
અમદાવાદ : અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું બોઈંગનું 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન ટેકઓફની થોડી જ સેકંડોમાં એરપોર્ટથી થોડે...
અમદાવાદ
અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં BJ મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત, ત્રણ ગુમ અને બે સીરિયસ
અમદાવાદઃ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત થયા હતા. આર્યન રાજપુત, માનસભાદુ અને રાકેશ દિયોરાના મૃત્યુ થયા હતા. જ્યારે ડોક્ટર...
અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતનો આંકડો 300 થી વધુ, TATA એ 1 કરોડની સહાય જાહેર કરી, ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચો પણ ઉપાડશે
અમદાવાદ : રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે. જેમાં 242 પેસેન્જર સવાર...
અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશમાં 105 લોકોના મોત ; 242 પેસેન્જર સવાર હતા, પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન
અમદાવાદ : ગુરુવારે બપોરે અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. વિમાન બીજે...
અમદાવાદ
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, કોઈની બચવાની સંભાવના નહિવત, 50 મૃતદેહ બહાર કઢાયા; એરપોર્ટ બંધ
અમદાવાદ : કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં કુલ 242 લોકો...
અમદાવાદ
રાજસ્થાન-યુપી જનારા પ્રવાસીઓ માટે ખુશખબર : સાબરમતી-સુલ્તાનપુર વચ્ચે દોડાવાશે વિશેષ ટ્રેન
અમદાવાદ: રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ જનારા યાત્રીઓ માટે શુભ સામાચાર છે. પ્રવાસીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ સાબરમતીથી સુલ્તાનપુર વચ્ચે વિશેષ ભાડા...
અમદાવાદ
અમદાવાદમાં AMC ઓફિસમાં ઓન ડ્યૂટી જુગાર ! ડે. મ્યુ. કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા
અમદાવાદ : ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી જુગારધામ ઝડપાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. AMC શાહપુર...
અમદાવાદ
અમદાવાદમાં વાજતે ગાજતે નીકળી જગન્નાથજીની જળયાત્રા, સાબરમતીના જળના 108 કળશથી કરાયો અભિષેક
અમદાવાદ : અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા અગાઉ આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી. સાબરમતી સોમનાથ ભુદરના આરે...


