અમદાવાદ
સાવધાન ! શહેરના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો 3 વર્ષ માટે બંધ જાહેર કરાયો
અમદાવાદ : અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન તોડીને નવું બનાવવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે....
અમદાવાદ
અમદાવાદ મનપાના વિપક્ષ નેતા તરીકે ફરી ચૂંટાયા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે. અને વિપક્ષના નેતા તરીકે છેલ્લા ચાર વર્ષથી દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ છે....
અમદાવાદ
અમદાવાદના આ સાત જાણીતા રસ્તાઓને રૂ. 350 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે
અમદાવાદ : અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનિક બનાવાશે. શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત...
અમદાવાદ
ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જતો રેલવે અંડરબ્રિજ બે દિવસ બંધ રહેશે, આ રહ્યા બે વૈકલ્પિક રસ્તા
અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી મ્યુનિસિપલ...
અમદાવાદ
અમદાવાદમાં ACBની ટ્રેપ, ESICના આસિ.ડાયરેકટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
અમદાવાદ : શહેરમાં ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી ACB એ ક્લાસ-1 અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ...
અમદાવાદ
નવા વાડજમાં શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો
અમદાવાદ : શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ- નવાવાડજ તરફ થી સમાજ ના ધોરણ 1 થી 12 માં ઉચ્ચ ટકાવારી લાવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ...
અમદાવાદ
ઘાટલોડીયામાં બંટી-બબલીએ સસરા વહુને શીશામાં ઉતારી ચાર કરોડનો ‘ચૂનો’ લગાવ્યો
અમદાવાદ : ઘણી વાર લોકો લાલચમાં આવી જતા હોય છે જેના પરિણામે હેરાન થવાનો વારો આવતો હોય છે. આવું જ એક બનાવ શહેરના ઘાટલોડીયામાંથી...
અમદાવાદ
અમદાવાદ કા રાજાની વિન્ટેજ કારમાં જાજરમાન પધરામણી, ભક્તોની મનોકામના પુર્ણ કરતાં હોવાની અનોખી માનતા
અમદાવાદ : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં સતત 18 વર્ષથી નહેરુનગર પાસે ‘અમદાવાદના રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નહેરુનગર પાસે સહજાનંદ કોલેજ...


