Friday, May 1, 2026

અમદાવાદ

spot_img

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ? જાણો સમય સહિત અન્ય વિગતો

અમદાવાદ : અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રા રૂટમાં સવારે 5 થી 11...

મેડિકલ કોલેજમાં ફી વધારાના નિર્ણયથી વાલીઓ અને વિધાર્થીઓમાં રોષ, ફી વધારો પાછો ખેંચવા રજૂઆત

અમદાવાદ: ડોક્ટર બનવા માટે મેડિકલના અભ્યાસને લઈને GMERS દ્વારા હાલમાં કરવામાં આવેલા ફીમાં તોતિંગ વધારાનો હવે વિરોધ થઈ રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે...

બર્ગરનાં શોખીનો સાવધાન…! અમદાવાદના આ કોર્પોરેટ કાફેમાં ગ્રાહકે ઓર્ડર કર્યું બર્ગર અને નીકળી જીવાત!

અમદાવાદ : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. અમદાવાદમાં આવેલા એક...

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, 18 ગજરાજ, 101 ટ્રકમાં સહિત વિવિધ આકર્ષણો મળશે જોવા

અમદાવાદ : હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી.... આગામી ૭મી જુલાઈના દિવસે અમદાવાદ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિકળવાની છે. આ રથયાત્રામાં...

પાલડીમાં બે માળના ફ્લેટની સીડીનો ભાગ ધરાશાયી, ફાયરે હાઇડ્રોલિક સીડીથી 16 લોકોનું રેસ્ક્યૂ કર્યું

અમદાવાદ : ગઈકાલે રાત્રે શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા 16 જેટલા...

અમદાવાદમાં પોલીસનું રથયાત્રાને લઈને મેગા કોમ્બીંગ, બુટલેગરો-તડીપાર-વોન્ટેડ આરોપીઓની ધરપકડ

અમદાવાદ : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સચવાય તે માટે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ કાર્યરત છે. અમદાવાદ...

અમદાવાદ પોલીસનું જાહેરનામું, રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદમાં 7 જુલાઈ એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઇને નગર...

અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો સામસામે બાખડ્યા, પથ્થરમારા બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ : અમદાવાદમાં આશ્રમ રોડ પર કોંગ્રેસના ભવન પર પથ્થરમારો થયો છે. ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે. કોંગ્રેસ ભવનની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો...