અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં કરાઈ બંધ, જાણો શું છે કારણ
અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ જળકુંભીને કારણે ટેમ્પરરી રેસ્ટોરાં બંધ કરવાનો...
અમદાવાદ
અમદાવાદમાં સોનાના વેપારીને ધોળે દહાડે ગોળી મારી લૂંટી લેવાયો, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ : સબ સલામતીની છડી પોકારતા અમદાવાદમાં સોની વેપારીને ધોળે દહાડે ગોળી મારીને લૂંટી લેવાયો છે.જેમાં શહેરના ગાંધીરોડ પર ફતાસા પોળ પાસે સોનાના વેપારી...
અમદાવાદ
અમદાવાદમાં તાજીયાના જુલુસના કારણે BRTSના ત્રણ રૂટ બંધ, જયારે છ રૂટોમાં આંશિક ફેરફાર કરાયો
અમદાવાદ : અમદાવાદમાં બુધવારે મોહરમ તહેવાર નિમિતે શહેરનાં વિવિધ વિસ્તારોમાં તાજીયાના નીકળવાના હોવાથી કેટલાક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત BRTS બસ સેવાને અસર થશે. સિવિલ...
અમદાવાદ
ફક્ત સ્પોર્ટ બાઇકની ચોરી કરતા બે ઇસમોને સાત બાઇક સાથે ઝડપી લેતી ઝોન 1 LCB સ્કોડ
અમદાવાદ : અમદાવાદ ઝોન 1 ડીસીપીના LCB સ્કોડે વસ્ત્રાપુરમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા બે આરોપીને ઝડપી પાડયા છે. આરોપીઓ પલ્સર બાઈકની ચોરી કરતા હતા....
અમદાવાદ
નારણપુરામાં 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ ચોંકાવનારું!
અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં 19 વર્ષીય યુવકે પોતાના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવકને પ્રેમ સબંધ બાબતે માતા-પિતાએ ટોકતા યુવકને લાગી...
અમદાવાદ
અમદાવાદમાં અંધારપટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ, સામાન્ય વરસાદમાં પાણી ભરાવું સામાન્ય બન્યું
અમદાવાદ : હવામાન ખાતાએ આજે વરસાદની આગાહી કરી હતી તે મુજબ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહયો છે....
અમદાવાદ
CM ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસના અવસર પર આ મંદિરે કર્યા દર્શન, સાંજે જગન્નાથ મંદિરે મહાઆરતીનું આયોજન
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ...
અમદાવાદ
વસ્ત્રાલમાં કપિરાજના આતંકથી બચવા માટે સ્થાનિકોએ લીધું હનુમાનજીનું શરણ
અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે વસ્ત્રાલવાસીઓ હનુમાનજીની શરણે ગયા છે અને અખંડ રામધૂન...


