Friday, July 31, 2026

અમદાવાદ

spot_img

ઘાટલોડિયાની આ ખાનગી સોસાયટીના રિડેવલપમેન્ટ માટે હાઈકોર્ટનું ગ્રીન સિગ્નલ

અમદાવાદ : ખાનગી હાઉસિંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટને લગતા મહત્વના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઘાટલોડિયામાં આવેલી એક સોસાયટીને લીલી ઝંડી આપી છે અને સ્થાનિક રહીશોની વાંધાઅરજી ગુજરાત...

જુના વાડજ સર્કલ સહિત અમદાવાદના આ સ્પોટ અકસ્માત માટે સૌથી વધારે જોખમી સ્પોટ

અમદાવાદ : તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ દરરોજ એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે.એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં 20 સ્પોટ અકસ્માત છે...

અમદાવાદમાં દારૂ ઘૂસાડવા બુટલેગરે અપનાવ્યો નવો કીમીયો, દારૂ ભરેલું એસિડનું ટેન્કર ઝડપાયું

અમદાવાદ : 31st પહેલા જ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના બુટલેગરના નવા કિમીયોનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, PCBને માહિતી મળી હતી કે...

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ASI 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અમદાવાદ : અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI 25 હજારની લાંચ લેતા ઝડપાયા છે. બે ભાગીદારો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સમાધાન કરાવ્યા બાદ...

સાબરમતીમાં તૈયાર થયું ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન અને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, જુઓ Video

અમદાવાદ : અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળવાની છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થયો છે....

અમદાવાદમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

અમદાવાદ : અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે નારોલમાં રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે....

અમદાવાદના AMC સંચાલિત બગીચાઓમાં QR કોડ લાગશે, નાગરિકો ઓનલાઈન ફરિયાદ કે સુચન કરી શકશે

અમદાવાદ : અમદાવાદમાં AMC સંચાલિત તમામ ગાર્ડનોની બહાર હવે કોઈપણ ફરિયાદ અથવા તો સૂચન માટે QR કોડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મણીનગર...

અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેરાતની ઉજવણી

અમદાવાદ : UNESCO દ્વારા ગુજરાતના ગરબાને ઈન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં...