Friday, April 24, 2026

અમદાવાદ

spot_img

આનંદો ! અમદાવાદ જગન્નાથ મંદિરનું કરાશે રિ-ડેવલપમેન્ટ, વિશાળ પરિસર સાથે 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરશે

અમદાવાદ: જગન્નાથ મંદિરનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. 50 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો...

નવા વાડજની આ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે યોગસાધના દિવસ ઉજવાઇ...

‘હું મોદીનો ફેન છું…’ ન્યૂયોર્કમાં PM મોદી સાથે મુલાકાત બાદ આ અમેરીકન ઉધોગપતિએ કર્યા ભરપેટ વખાણ

ન્યૂૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં...

અમદાવાદને અમિત શાહની ભેટ, જગતપુર બ્રિજ સહીત 73 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

અમદાવાદ : અમદાવાદના જગતપુર વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. જ્યારે બીજી તરફ 3 કરોડના ખર્ચે ક્રેડાઇ દ્વારા નિર્મિત...

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર એક મોટી દુર્ઘટના : જર્જરિત ઘરની બાલ્કની ધરાશાયી, 11 લોકોને ઇજા

અમદાવાદ: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે દરિયાપુર પાસે એક દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારી, નવા રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ

અમદાવાદ : અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા...

અમદાવાદની એક ભાવિક મહિલાએ ભગવાન જગન્નાથજીને 10 કિલો ચોકલેટનો રથ કર્યો અર્પણ

અમદાવાદ : અમદાવાદની મહિલા દ્વારા રથયાત્રા નિમિત્તે છેલ્લા ચાર વર્ષથી ચોકલેટના નવા રથ બનાવવામાં આવે છે. આ રથ બનાવીને જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને અર્પણ...

અમદાવાદનો વધુ એક બ્રિજ વિવાદમાં, ઉદ્ઘાટનના માત્ર 3 મહિનામાં ભ્રષ્ટાચારના ખાડા

અમદાવાદ : અમદાવાદના એક પછી એક બ્રિજ વિવાદમાં આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ, શાસ્ત્રી બ્રિજ બાદ વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. હકીકતમાં હવે...