Friday, April 24, 2026

અમદાવાદ

spot_img

નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા દ્વારા ‘મીની રથયાત્રા’ યોજાઈ, ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો

અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે આજે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 16મી રથયાત્રા જોર-શોરથી...

આજે ભગવાન જગન્નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, દર્શન માટે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે...

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની કરી સમીક્ષા

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે. નાથની નગરચર્યા માટે તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે રથયાત્રાને લઈ પોલીસ દ્વારા કડક સુરક્ષા...

ડૉક્ટર સાથે હનીટ્રેપનો મામલો : સારવારના બહાને હોસ્પિટલ આવી પછી પ્રેમભરી વાતો કરીને પહોંચી ગઈ બેડરૂમમાં

અમદાવાદ : તાજેતરમાં હનીટ્રેપનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્વરૂપવાન યુવતીઓ તેમજ મહિલાઓ પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી રહી...

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અષાઢી બીજે અમદાવાદના શહેર વિસ્તારમાંથી નીકળવાની છે. ભક્તો અને લોકોના ઉત્સાહની સાથે પોલીસ પણ આ તમામ...

ઘાટલોડિયામાં એક તરફી પ્રેમમાં યુવાને મહિલા અને પુત્રી પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી

અમદાવાદ: અમદાવાદમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો બનાવ થતા થતા રહી ગયો. ઘાટલોડિયામાં એક તરફી પાગલ પ્રેમી પરિણીત મહિલાને સંબંધ રાખવા માટે દબાણ...

અમદાવાદીઓ આનંદો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગતપુર ઓવરબ્રિજ ઉપરાંત બે ગાર્ડન સહિતના પ્રોજેક્ટના લોકાર્પણ કરશે

અમદાવાદ : અમદાવાદના જગતપુર પાસે આવેલા રુપિયા રૂ.76.42 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી રહેલા જગતપુર રેલવે ઓવરબ્રિજની ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી...

જય સોમનાથ : આજથી ફરી ખુલશે દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર

અમદાવાદ : બિપરજોય વાવાઝોડાની અસરો પૂર્ણતાના આરે છે ત્યારે જોખમ ઘટતા આજે તા.17-06-23 અને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના...