Wednesday, August 5, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહોત્સવ બાદ વધુ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમ, જાણો ક્યાં છે ધાર્મિક મહોત્સવ ?

અમદાવાદ : અમદાવાદમાં ઉજવાયેલ પ્રમુખ સ્વામી મહોત્સવની પુર્ણાહુતી થઇ ગઈ છે. ત્યારે અમદાવાદમાં 15 જાન્યુઆરીથી જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન થઈ રહ્યુ છે....

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા SAVE BIRD CAMPAIGN-2023 હેઠળ રેસ્ક્યુ સેન્ટર કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદ : ઉત્તરાયણ પર્વે પતંગ અને દોરા ને લીધે ઘાયલ થતા પક્ષીઓ ને તરત સારવાર આપી તેઓને જીવ બચાવી શકાય તે માટે અમદાવાદ શહેરમાં...

‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’…શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં આટલા કરોડ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદ : અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહનું આજે સમાપન થયું છે. 1 મહિનામાં 1.21 કરોડ લોકોએ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. આ દરમિયાન...

ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મામલો : અમદાવાદમાં બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આઠ લોકો સામે ફરિયાદ

અમદાવાદ : ગુજરાતમાં હાલ વ્યાજખોરો સામે પોલીસ તંત્ર ડ્રાઇવ ચલાવી રહ્યું છે ઠેર ઠેર લોકદરબાર યોજી લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા...

અમદાવાદમાં દોરીથી ઈજા થવાના સૌથી વધુ 25 કેસ નોંધાયા, આંકડો હજુ પણ વધે તેવી શક્યતા

અમદાવાદ : ઉત્તરાયણ પર્વે સર્જાયેલી દુર્ઘટનાના 108 દ્વારા સાંજે 6 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં...

અમદાવાદમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, જાણો કયા ઝોનમાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ : અમદાવાદ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં જ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 24 ગુના નોંધવામાં આવ્યા હતા....

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો, ઘાટલોડીયા અને કલોલ પણ જશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના મહેમાન બન્યા છે, તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ આવ્યા બાદ આજે સવારે સપરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન...

CM ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં આજે ઉષોઉલ્લાશથી ઉત્તરાયણના તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ સાથે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી. CM...