Tuesday, October 14, 2025

મિર્ચી એક્સકલુઝિવ

નવા વાડજની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી, પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ

અમદાવાદ : અમદાવાદના નવા વાડજમાં શ્રી સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર...

ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા, દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરવું પડશે, જાણો ત્રણ દિવસનું શિડ્યુલ

અમદાવાદ : રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા...

સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે ગુજરાતી ફિલ્મ ‘રાજી’, કોના પર આધારિત છે ફિલ્મ, જાણો

અમદાવાદ : આગામી તારીખ ૨૪ જુને ગુજરાતી ફિલ્મ 'રાજી' રિલીઝ થઈ રહી છે.‘રાજી’ એ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ખુશ કેવી રીતે રહી શકાય...

નવા વાડજનો યુવાન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો, મી. ઈન્ડિયા સ્પર્ધામાં આવ્યો પ્રથમ

અમદાવાદ : દરેક યુવાનું એક સ્વપ્ન હોય છે. એમાં પણ ખાસ કરીને આજકાલ તો યુવાઓને બોલિવૂડનું વળગણ લાગ્યું હોય છે. પરંતુ તેમાં સફળ થવાની...

નવા વાડજમાં હિન્દી માધ્યમની એકમાત્ર શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી સ્કુલ

અમદાવાદ : અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના જોરદાર પ્રવાહ વચ્ચે નવા વાડજમાં એકમાત્ર હિન્દી માધ્યમ શાળા એટલે લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકન્ડરી...

નિર્ણયનગરમાં ખાનગી બિલ્ડર દ્વારા ડીવાઇડર વચ્ચે જાહેરાતના બોર્ડ લગાવતા ભારે ઉહાપોહ

અમદાવાદ : સામાન્ય રીતે અમદાવાદ મ્યુ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ કોઈ સામાન્ય વેપારીની દુકાનના બોર્ડ કે દુકાનના શેડ બહાર હોય તો હરકતમાં આવી તાત્કાલિક ગેરકાયદેસર...

નવા વાડજમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ ખાતે 132 ફૂટ રીંગ રોડ પર આવેલ વ્યાસવાડી ચાર રસ્તા પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ...

રાણીપમાં એનજીઓની બહેનો દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડીકલ કેમ્પ યોજાયો

અમદાવાદ : ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સખી સહેલી મંડળની સહેલીઓ દ્વારા રાણીપમાં ગાયત્રી વિદ્યાલય ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક મેડીકલ કેમ્પનું આયોજન...