અમદાવાદ
નવી ગાઇડલાઇન જાહેર ન થાય ત્યાં સુધી શાળાઓ પ્રવાસ યોજી શકશે નહીં
અમદાવાદ : વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ નવી...
અમદાવાદ
નારણપુરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શું કહ્યું ?
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે (18 ઓગસ્ટ) રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા...
અમદાવાદ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર વધતા ટ્રાફિકને લઈને પોલીસની ડ્રાઈવ, 66 રિક્ષાઓ ડિટેઈન
અમદાવાદ : શહેરના કાલુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ટ્રાફિક સર્જાઇ રહ્યો છે. આ ટ્રાફિક અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી નોંધ લેવામાં...
અમદાવાદ
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓક્સિજન પાર્ક અને તળાવનું કર્યુ ઉદ્ધાટન
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન...
અમદાવાદ
AMCની ટ્રાફિક-પાર્કિંગ સમસ્યા નિવારવા નવી પહેલ, રહેણાંક સોસાયટીઓ રાત્રે વાહનો પાર્ક કરવા સ્કુલ-કોમ્પ્લેક્ષ-બેંકોની જગ્યા ભાડે રાખી શકશે
અમદાવાદ : પાર્કિંગ શહેરની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. મ્યુનિ.એ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં પાર્કિંગ પ્લાન ઘડવા માટે બે એજન્સીની નિમણૂક કરી...
અમદાવાદ
ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, અમદાવાદમાં 24 કલાક OPD બંધ, આશ્રમ રોડ પર તબીબોની રેલી યોજાઈ
અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17...
અમદાવાદ
ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો…
અમદાવાદ: અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે....
અમદાવાદ
અમદાવાદ ભાજપમાં ખળભળાટ, હિંડનબર્ગને ટક્કર મારે એવો પત્રિકા કાંડ, આ નેતાઓ પર ગંભીર આક્ષેપ
અમદાવાદ : ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે....


