Monday, August 3, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદીઓના હિતમાં ટ્રાફિક પોલીસે લીધો મહત્વનો નિર્ણય, બિનજરૂરી ન નિકળવા લોકોને અપીલ

અમદાવાદ : બિપરજોય વાવાઝોડામાં સંભવિત અસરોને લઇ તંત્ર પૂરી તૈયારી કરી ચુક્યું છે. NDRF ની ટીમોને પણ અસર થઇ શકે તેવા વિસ્તારોમાં મોકલી આપવામાં...

ગુજરાત હાઇકોર્ટના કોર્ટ રૂમમાં ચાલુ સુનાવણીએ દંપતી સહિત 4 લોકોનો આપઘાતનો પ્રયાસ, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

અમદાવાદ: અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના કોર્ટ રૂમમાં ચાલુ સુનાવણીએ આપઘાતના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ચાલુ કોર્ટની સુનાવણીમાં હાજર લોકોની સામે જ દંપતી સહિત...

અમદાવાદમાં આજથી બે દિવસ પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, અને નગીનાવાડી બંધ રહેશે

અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)એ સાવચેતીના પગલારૂપે મહત્વના નિર્ણય લીધો છે. AMCએ 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16...

જો તમારે અમદાવાદથી ફ્લાઇટમાં જવાનું હોય તો એરપોર્ટ ઓથોરિટીની ખાસ એડવાઇઝરી વાંચી લેજો

અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ એરપોર્ટ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ખાસ કરીને વાવાઝોડા સમયે શું તકેદારી રાખવી તે...

અમદાવાદીઓ માટે AMCએ જાહેર કરી ગાઈડલાઇન, જરૂર વગર ઘરમાંથી નીકળવું નહીં

અમદાવાદ : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે AMC હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, AMC દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ...

અમદાવાદીઓની સૌથી મનપંસદ જગ્યા 15 જૂનથી 48 કલાક માટે બંધ, સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો નિર્ણય

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેની સામે તંત્ર પણ સાબદુ બની એક પછી એક કડક નિર્ણય કરવામાં આવી રહ્યા છે....

અમદાવાદીઓ નંબર નોંધી લો : વરસાદમાં પાણી ભરાય, ઝાડ પડે કે રોડ બેસી જાય તો વોટ્સએપ નંબર ઉપર AMCને ફરિયાદ કરો

અમદાવાદ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી AMC તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન કંટ્રોલરૂમ પણ શરૂ...

બિપોરજોય વાવાઝોડા ઇફેક્ટ, અમદાવાદમાં આ દિવસોમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ : આજે સવારથી બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં ઘણી જગ્યાએ ધૂળીયું વાતાવરણ સર્જાયું છે. આજે સવારથી...