Friday, March 6, 2026

અમદાવાદ

spot_img

રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી એક પરિવારનો સુખી માળો વેરવિખેર, પહેલાં પત્ની અને હવે પતિનો આપઘાત

અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોએ ત્રાસ આપતાં પહેલા વેપારીની પત્નીએ આત્મહત્યા કરી અને...

અમદાવાદમાં પહેલી વખત છાણમાંથી બનાવાયેલ ગણેશજીની 2000 મૂર્તિનું વેચાણ થયું

અમદાવાદ : 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં લોકો સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાની સાથે ઘરોમાં પણ ગણપતિની સ્થાપના કરે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી...

અમદાવાદીઓ આનંદો : 27 ઓગસ્ટે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે અટલ ફુટ બ્રિજનું થશે ઇ લોકાર્પણ

અમદાવાદ : શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરવા જઇ રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ)...

નારણપુરામાં રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના હોદ્દેદારોની ચાય પે ચર્ચા, ચૂંટણીમાં હાઉસીંગ પ્રતિનિધિત્વ પર વિચારણા

અમદાવાદ : ચૂંટણીઓ આવતા રાજકીય પક્ષો સાથે વર્ષો જૂની માંગણીઓને લઈને હાઉસીંગના હોદ્દેદારો દ્વારા નારણપુરામાં એક ચાય પે ચર્ચા 'મિટિંગ' યોજાઈ હતી. જેમાં ગુજરાત...

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ આગામી 28મીએ અંબાજી જવા પ્રસ્થાન કરશે

અમદાવાદ : દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ...

અમદાવાદમાં વિપક્ષનો તૂટેલા રોડને લઈને વિરોધ : બોર્ડ લગાવી લખ્યું-આ રોડ પર જશો તો હાડકા ભાંગી જશે

અમદાવાદ : અમદાવાદમાં ચોમાસાને કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે.ખરાબ રસ્તાને કારણે સામાન્ય જનતાને હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.રસ્તા પરના ખાડાને...

ન્યુ રાણીપનો અંડરપાસ બન્યો સ્વિમિંગ પૂલ, લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક

અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા જીએસટી અંડરપાસ વરસાદી માહોલને કારણે સ્વિમિંગ પુલ બન્યો છે. છેલ્લા 15 દિવસથી આની આજ સ્થિતિ છે....

રખડતા ઢોર મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય : પશુપાલકો ઢોરવાડામાં નિ:શુલ્ક પશુઓને મૂકી શકશે

અમદાવાદ : આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા...