અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ દિવસે શહેરના અનેક રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ઈદ-એ-મિલાદ અને 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને નીકળનારા જુલુસ તેમજ શોભાયાત્રાના કારણે રોડ-રસ્તા બંધ કરવામાં...
અમદાવાદ
અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતનો બનાવ, GAS કેડરના અધિકારીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુર...
અમદાવાદ
અમદાવાદના સોલામાં બની ઘટના, લગ્ન ન કરાવવાના ઝઘડામાં દીકરાએ કરી માતાની હત્યા
અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પુત્રએ લગ્ન ન કરાવવાના ઝઘડાને લઈને પોતાની માતાની હત્યા કરી નાખી છે....
અમદાવાદ
અમદાવાદના શકરી તળાવમાં નાવડી ઉંધી વળતા 3 યુવાન ડૂબ્યા: ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા
અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં મંગળવારે દુ:ખદ ઘટના બની હતી. સરખેજના શકરી તળાવમાં 3 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક...
અમદાવાદ
અમદાવાદ RTOનું સર્વર ઠપ્પ, ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેતા અરજદારોને હાલાકી
અમદાવાદ : શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીનું સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સપ્તાહના પહેલા જ દિવસે અહીં આવનારા અરજદારોને...
અમદાવાદ
AMCની મહત્વપૂર્ણ જાહેરાત, આજથી CRS પોર્ટલ પર જન્મ-મરણ નોંધણીનો પ્રારંભ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી જન્મ-મરણ નોંધણી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર, 2025થી એટલે કે આજથી આ નોંધણી...
અમદાવાદ
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ગાડી પાર્કિંગ મામલે યુવકોને ધમકી, પોલીસમાં ફરિયાદ
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે વારંવાર સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે શહેરમાં અસામાજિક તત્વોએ હદ વટાવી હોય તેવા બનાવો સામે આવી...
અમદાવાદ
અંબાજી મેળામાં જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયું હેલ્પ ડેસ્ક, યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર
અંબાજી : શક્તિ પીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના...


