ગુજરાત
હવે CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરી શકાશે ફરિયાદ, કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર
ગાંધીનગર : રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ ધડાધડ નવા નવા નિર્ણયો લઈ રહ્યા છે. તેઓએ ફરી એકવાર ગુજરાતના નાગરિકો માટે હિતકારી...
ગુજરાત
અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં આપ્યું આ ભાવિક ભક્તે 454 ગ્રામ સોનાના બિસ્કીટનું દાન
અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં એક ભાવિક ભક્તે 454 ગ્રામ સોનાના બિસ્કીટની ભેટ સોનાના બિસ્કીટનું દાન કર્યું છે. મુંબઈના માઇ...
ગુજરાત
PM મોદીએ પૂજા અર્ચના કરી માં અંબાના આશીર્વાદ લીધા, ગબ્બર પહોંચી મહાઆરતી કરી
અંબાજી : PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજીમાં જંગી સભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મા...
અમદાવાદ
હાઉસીંગ રિડેલપમેન્ટ કેમ જરૂરી છે ? આ અંગે હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશને શું કહ્યું, જાણો
અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડના એપાર્ટમેન્ટને રિડેલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઇ પરિણામ આવ્યું નથી.જેને લઈને અમદાવાદના સોલા-નારણપુરાથી નવા વાડજ સુધીમાં હાઉસિંગ બોર્ડની 125થી...
અમદાવાદ
ગેરકાયદે ઇમારતોને રેગ્યુલરાઈઝ કરવા ફરી ઇમ્પેક્ટ ફી કાયદો લાવવા તૈયારી
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો સળગ્યો છે ત્યારે ભાજપને માટે કોઇ વિપરીત પ્રત્યાઘાતો ન સર્જાય તેની કાળજી રાખીને રાજ્ય સરકાર...
અમદાવાદ
આવતીકાલે ખાનગી હોસ્પિટલના 40 હજારથી વધુ ડોક્ટરોની હડતાળ
અમદાવાદ : ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલોને અને કાચના ફસાડ વિરોધમાં 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેને...
ગુજરાત
કેજરીવાલનો ચૂંટણી દાવ : અમારી સરકાર આવશે તો દરેક પરિવારને મળશે 300 યુનિટ ફ્રી વીજળી
સુરત : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન...
ગુજરાત
વરસાદથી અસરગ્રસ્તોની વહારે જવા પાટીલનો ભાજપ કાર્યકર્તાઓને આદેશ
મદાવાદ : ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને મદદ કરવા માટે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા...


