Thursday, March 12, 2026

AMCના ગાર્ડનમાં પરણિત યુવતીની હત્યા, બાદમાં પ્રેમીએ પણ રિવરફ્રન્ટ બ્રિજ કરી આત્મહત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલ AMCના ગાર્ડનમાંથી 30 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. છરીના ઘા મારીને યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. આ પ્રેમિકાની હત્યા કરી બાઈક પર વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી પ્રેમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે આવેલ ગાર્ડનમાં યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ વાડજ પાસે રિવરફ્રન્ટ પરથી 24 વર્ષીય પ્રેમી કૌશિક મકવાણાએ આત્મહત્યા કરી હતી.પ્રેમી કૌશિક મકવાણા પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. નમસ્તે સર્કલ ગાર્ડન પાસે આવેલી લાઇબ્રેરીમાં પ્રેમી કૌશિક મકવાણા તૈયારી કરતો હતો.

પોલીસે આરોપીની તપાસ માટે ટીમ રવાના કરી અને તપાસ શરૂ તો જાણવા મળ્યું કે આરોપી પ્રેમી કૌશિક મકવાણાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધેલ છે જેથી પોલીસ ત્યાં પણ ગઈ અને તપાસ શરૂ કરી ત્યારે આરોપીની બાઈક પણ ત્યાં મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને એક જગ્યાએ રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો પરંતુ આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસે બંને મામલે અલગ અલગ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે મોબાઈલની તપાસ બાદ જ કારણ સામે આવી શકે તેમ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...