Wednesday, January 21, 2026

અમદાવાદીઓ આવતીકાલે રિવરફ્રન્ટ પર આ રૂટ પર જતાં પહેલાં ચેતજો, જાણો ક્યાં અપાયુ ડાયવર્ઝન

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે 15 ફેબ્રુઆરીએ લોકોમાં સ્વાસ્થય અને તંદુરસ્તી અંગેની જાગૃતિ લાવવા “વોકેથોન” નું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરેલ હોય હોય દર્શાવ્યા મુજબનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ ડાયવર્ઝન કરવામાં આવે છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પર પશ્ચિમ તરફ વોકેથોનનું આયોજન કર્યું હોવાના પગલે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાનારી આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં સ્કૂલનાં બાળકો ભાગ લેશે.જે અંતર્ગત ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડન ત્રણ રસ્તા થઈ ગુજરાત સાહિત્ય પરીષદ રીવરફ્રન્ટ ટી થઈ હરીહરાનંદ સર્કલ થઈ રીવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન થઈ આંબેડકર બ્રિજ નીચે રીવરફ્રન્ટ પશ્ચિમ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

વાહનો માટે પ્રતિબંધિત માર્ગ

ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન ત્રણ રસ્તા થઈ ગુજરાત સાહિત્ય પરિષદ રિવરફ્રન્ટ થી થઈ હરિહરાનંદ સર્કલ થઈ રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન થઈ આંબેડકર બ્રિજ નીચે રિવરફ્રન્ટ પશ્ચિમ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડનથી અંજલિ ચાર રસ્તા સુધીનો માર્ગ

ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન ત્રણ રસ્તા થઈ ગુજરાત વિદ્યાપીઠ ગલી ઇન્કમટેક્સ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી ઇન્કમટેક્સ ચાર રસ્તા થઈ બૂટાસિંગ મહાદેવ મંદિર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી આશ્રમ રોડ થઈ પાલડી ચાર રસ્તા થઈ અંજલિ ચાર રસ્તા તરફ અવર જવર કરી શકાશે.

પોલીસ કમિશનરના જાહેરનામા પોલીસના વાહનો ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...