Sunday, January 25, 2026

અમદાવાદ મેટ્રોને IPL ફળી, માત્ર 9 જ દિવસમાં થઈ આટલા કરોડની આવક, 15 લાખથી વધુ લોકોની મુસાફરી

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોની સુવિધા પ્રમાણમાં ઓછી ઉપયોગમાં લેવામાં છે, પરંતુ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ક્રિકેટ મેચ સમયે લોકોની પહેલી પસંદ મેટ્રો બની જાય છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લીધે લોકો સ્ટેડિયમ સુધી જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં IPL ની 9 મેચ દરમિયાન મેટ્રોમાં 15 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહીં અમદાવાદ મેટ્રોને માત્ર 9 દિવસમાં 2 કરોડથી વધુની આવક પણ થઈ છે.IPL ની 9 મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો 25 માર્ચના રોજ 1,59,923 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 21.74 લાખની આવક થઈ હતી. ત્યારબાદ 29 માર્ચના રોજ 1,83,618 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 30.90 લાખની આવક થઈ હતી.

9 એપ્રિલના રોજ 1,72,248 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 24.15 લાખની આવક થઈ હતી. 19 એપ્રિલના રોજ 1,65,551 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 19.43 લાખની આવક થઈ હતી. 2 મેના રોજ 1,97,388 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 29.30 લાખની આવક થઈ હતી. તેવી જ રીતે 22 મેના રોજ 1,21,475 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 17.51 લાખની આવક થઈ હતી. 25 મેના રોજ 1,48,192 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 18.09 લાખની આવક થઈ હતી.

1 જૂનના રોજ 1,45,654 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 22.31 લાખની આવક થઈ હતી.3 જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન 2,13,336 લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને 32.12 લાખની આવક થઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...