Tuesday, January 20, 2026

ગુજરાતની આ દીકરી દુનિયામાં ડંકો વગાડશે, એશિયન ફુટબોલ ચેમ્પીયનશીપ કપ-2026 તૈયારીના ભાગરૂપે તાશ્કંદ અને ઉઝબેકિસ્તાન સામે રમશે મેચ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતની શુભાંગી સિંહ, એશિયન ફુટબોલ ચેમ્પીયનશીપ કપ-2026 તૈયારીના ભાગરૂપે ભારતની મહિલા ટીમ તાશ્કંદમાં તા.13/07/2025 અને તા.16/07/2025 ના રોજ ઉઝબેકિસ્તાન સામે બે ફેન્ડલી મેચ રમવા ગત 10 જુલાઇએ બેંગ્લુરથી રવાના થઇ હતી અને ટીમના હેડ કોચ સ્વીડનના જોકીમ એલેકઝાડર્સન છે. ગુજરાતની શુભાંગીસિંહ વિદેશની ધરતી પર ફુટબોલ રમતી જોવા મળશે.

મૂળ ઉતર પ્રદેશના વતની એવા સતીષ સિંઘ 14 વર્ષ પહેલા નોકરી માટે ગુજરાત આવ્યા હતા અને તેઓ પરિવાર સાથે ગુજરાત રાજયમાં આવેલ સુરતના તાપી જીલ્લામાં આવેલ સોનગઢમાં વસ્યા હતા અને શુભાંગી સિંઘએ નવ વર્ષની ઉંમરે ફુટબોલ રમવાનુ શરૂ કર્યુ હતુ અને સિંઘાનીયા પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતી હતી અને સ્કુલ તરફથીએ શુભાંગીએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો ત્યાંથી શુભાંગીની ફુટબોલની પ્રથમ સફર શરૂ થઇ. શુભાંગીએ સુબ્રોટો મુખર્જી કપ સહિતની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને શુભાંગીએ અગાઉ એજ ગ્રુપની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનુ પ્રતિનિધત્વ કર્યુ છે.

વર્ષ-2018 માં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) હિંમતનગર સ્થિતિ ફુટબોલ એકેડમીના હેડ કોચ શ્રી મોહસીન મલેકનાઓએ શુભાંગી સિંઘને ફુટબોલ ખેલાડી તરીકે પસંદગી કરી એક મોટુ ઉદાહરણ આપ્યુ છે અને શ્રી મોહસીન મલેકનાઓએ મહિલા ફુટબોલ ખેલાડીઓની સાથે શુભાંગી સિંઘને ઉચ્ચ સ્તરીય કોચીંગ આપેલ છે. તેઓએ કોચીંગ આપવામાં પોતાની નિષ્ઠાપુર્વક અને યોગદાન આપી ખુબજ મોટી ફરજ અદા કરેલ છે અને ફુટબોલ કોચ શ્રી મોહસીન મલેકનાઓએ શુભાંગીને ફુટબોલ ખેલાડી તરીકે સિલેક્શન કરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) ગાંધીનગર અને ગુજરાત રાજયનુ ગૌરવ વધારેલ છે.

શુભાંગી સિંઘ વર્ષ-2018 થી વર્ષ-2022 સુધી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) હિંમતનગર ખાતે એકેડમીમાં રહીને ફુટબોલની તાલીમ સાથે અભ્યાસ પણ કરેલ. તેના રહેવા જમવા તેમજ અભ્યાસ અને તાલીમનો તમામ ખર્ચ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,(એસએજી) ગાંધીનગર નાઓએ કરેલ છે.હાલમાં શુભાંગી સિંઘ સને-2023 થી ગોકુલમ કલબ,કેરાલા ખાતે રહીને ફુટબોલની તાલીમ સાથે સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. તેના રહેવા જમવા તેમજ અભ્યાસ અને તાલીમનો તમામ ખર્ચ ગોકુલમ કલબ, કેરાલા નાઓ કરે છે.

ભારતની ભુમિ પર યોજાનારા ફિફા અંડર-17 મહિલા વલ્ડ કપમાં ભાગ લઇ ચુકી છે અને “સાફ” ચેમ્પીયનશીપમાં ભારતની અંડર-20 ટીમની વાઇસ કેપ્ટન રહી ચુકી છે. આ સાથે શુભાંગી જુનિયર કે સિનિયર સ્તરે ફિફા વલ્ડ કપમાં ભાગ લેનારી ગુજરાતની સૌપ્રથમ ખેલાડી બની જશે અને ભારતીય અંડર-17 મહિલા ફુટબોલ ટીમની સેન્ટર મીડ ફિલ્ડર શુભાંગી હાલમાં ટીમની સાથે ફિફા વલ્ડ કપ અંડર-20 ની તૈયારી કરી રહી છે.

શુભાંગી સિંઘે ભારત અંડ૨-20 ફુટબોલ ટીમમાં સ્થાન મેળવેલ છે તા.06/08/2025 થી તા.10/08/2025 દરમ્યાન મ્યાન્મારમાં યોજાનારી એશિયન ફુટબોલ ચેમ્પીયનશીપ એશિયા કપ-2026 ની તૈયારીના ભાગરૂપે ભારતની મહિલા ટીમ તાશ્કંદમાં તા.13/07/2025 અને તા.16/07/2025 ના રોજ ઉઝબેકિસ્તાન સામે બે ફેન્ડલી મેચ રમવા 10 જુલાઇએ બેંગ્લુરથી રવાના થઇ હતી અને ટીમના હેડ કોચ સ્વીડનના જોકીમ એલેકઝાડર્સન છે.

શુભાંગી સિંઘનાઓએ માતૃશ્રી ગ્યાનમતી સિંધ તથા પિતાશ્રી સતીષ સિંધ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગરના ફુટબોલ કોચ શ્રી મોહસીન મલેક તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર નાઓનુ નામ રોશન અને ગૌરવ વધારેલ છે. ભારત દેશ ગુજરાત રાજયમાં સુરતના તાપી જીલ્લામાં આવેલ સોનગઢ અને ફુટબોલની રમત તથા તથા ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોશીએશનનુ પણ નામ રોશન તથા ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજયની દિકરી શુભાંગી સિંઘને ભારત દેશના ફુટબોલ પ્રેમીઓએ ખુબ ખુબ અભિનંદન આપેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...