Wednesday, February 11, 2026

એસજી હાઈવે પરથી લાઈસન્સ વગર શેરબજારનો ધંધો કરતાં 6 આરોપી ઝડપાયા, 2 ફરાર

spot_img
Share

અમદાવાદ : આજકાલ લોકો શોર્ટકટ અપનાવી વિવિધ પ્રકારના ગેરકાયદેસર ધંધા કરતા હોય છે. જેમા ક્રિકેટ સટ્ટો, શેર બજાર ડબ્બા, લોટરી, ઓનલાઈન ગેમ્સ કે અન્ય કોઈ રીતે જલ્દીથી કરોડપતિ બનવાનો માર્ગ અપનાવે છે.આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પરથી પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ક્રાઈમ બ્રાન્ચને અંગત બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં એસજી હાઈવે પર એક ઓફિસમાં બિનઅધિકૃત રીતે કોઈ પણ જાતના લાઈસન્સ વગર શેર બજારનો ધંધો કરતા માલુમ પડ્યુ હતું. જેથી પોલીસ 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને 18 મોબાઈલ તેમજ 29 હજાર 810 રોકડા તેમજ અન્ય સાધનો સાથે કુલ 1 લાખ 58 હજાર 310નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને અગાઉથી મળેલ અંગત બાતમીના આધારે એસજી હાઈવે પર આવેલ મનીપ્લાન્ટ હબ નામના કોમ્પલેક્ષમાં દરોડા પાડતાં 6 આરોપીની ધરપકડ કરી હતી. જેમા નીતીન પટેલ, મૌલિક પટેલ, મનીષ રાજપુત, અજય ચોરસીયા, વિક્રમ બારોટ અને ભરત ભટ્ટને ઝડપી લીધા હતા જ્યારે હિમાંશુ અને ભદ્રેશ પટેલ વોન્ટેડ છે.

પોલીસ પુછપરછ કરતા આ લોકો પાસેથી સ્ટોક એક્ષચેન્જમાંથી કોઈ પણ પ્રકારના લાઈસન્સ ન લીધા હોવાનું જાણવા મળ્યું હતુ. આ આરોપીઓ ગેરકાયદેસર આ રીતે શેરબજારનું કામ કરી ભારત સરકારને આર્થિક નુકસાન પહોચાડતા હતા. જેથી સેબીના નિયમોનું ઉલ્લઘન કરી ગુનો કર્યો હોવાથી પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...