Wednesday, January 21, 2026

અમદાવાદનું હાર્દસમાન લાલ દરવાજા ટર્મિનસ : કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણો

spot_img
Share

મદાવાદ : કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ હેરિટેજ લૂક ધરાવતા લાલ દરવાજ બસ ટર્મિનસે પેસેન્જરોના મન મોહી લાધા છે. તેનો પિંક કલર ધરાવતા ભવ્ય બિલ્ડિંગની છટા દૂરથી જ સોહામણી લાગે છે. આ ટર્મિનસના આઠ પ્લેટફોર્મ હોઈ તમામે તમામ પ્લેટફોર્મ પર થઈને બસની અવરજવર થવા લાગી હોઈ કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણવું પેસેન્જર માટે જરૂરી બન્યું છે.

એક રિપોર્ટ મુજબ પ્લેટફોર્મ નં. ‘શૂન્ય’ પરથી નટરાજ, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરૂકુળ, થલતેજ, શીલજ, રાંચરડા, પલોડિયા, ડાભલા ચોકડી અને ભૂયંગદેવ તરફ જવા રૂટ નં, ૫૧, ૫૧/શ, ૬૦, ૬૫, ૧, ૪૦૦ ઉપડશે અને ગુજરાત કોલેજ, સીએન વિદ્યાલય, શિવરંજની, ઈસ્કોન, બોપલ ઘુમા, મણિપુર, ગોધાવી ગામં. સાણંદ તરફ જવા માટે રૂટ નં. ૧૩૮/૧ ૧૫૧, ૧૫૧/ ૩ પસાર થશે.

પ્લેટફોર્મ નં.૧ પરથી નટરાજ, ઈન્કમટેક્સ, સરદાર પટેલ કોલોની, અંકુર સોસાયટી, વૈષ્ણદેવી મંદિર, જાસપુર તળાવ તરફ જવા ૬૩, ૬૩/૧, ૬૪, ૬૪/૧, ૬૪/૩, ૬૫, ૬૫/૨, ૫૦૦ ઉપડશે. સંન્યાસ આશ્રમ, વસ્ત્રાપુર, નહેરૂનગર, પાંજરાપોળ, ગુજરાત યુનિવર્સિટી તરફ જવા માટે રૂટ નં. ૫૨/૨, ૫૬, ૫૬/૧, ૧૩૮, ૧૪૨, ૧૫૧/૪ પસાર થશે.

પ્લેટફોર્મ નં.૨ પરથી રૂટ નં. ૭૧/૧, ૭૧/૧/શ, ૭૨/શ, ૭૪/૧, ૮૩-૮૪-૮૫ ઉપડશે. રૂટ નં. ૧૩/ ૧, ૭૨, ૭૪, ૨૨ અને ૭૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૩ પરથી રૂટ નં. ૩૧/૪, ૩૧/૫, ૩૩/૧, ૩૫, ૩૪/ ૩, ૩૪/૪ ઉપડશે. ૩૧, ૩૩, ૩૭, ૧૨૩, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૪ પરથી રૂટ નં. ૧૨૩/શ, ૧૨૫ ઉપડશે. તો રૂટ નં. ૩૩, ૩૭, ૧૩૮, ૫૬, ૫૬/૧ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૫ પરથી રૂટ નં. ૧૪૨, ૧૪૪/૧ ઉપડશે.
પ્લેટફોર્મ નં.૬ પરથી ૧૫૧/શ, ૧૫૨/શ, ૧૫૨, ૧૫૨/૧ ઉપડશે. જ્યારે રૂટ નં. ૧૫૧, ૧૫૧/૩, ૧૫૧/૪ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૭ પરથી રૂટ નં. ૧૦૫, ૧૧૧/૨, ૧૧૨ ઉપડશે અને ૩૧, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૮ પરથી ૧૩૧/ ૧/શ, ૧૪/શ, ૧૪/૧, ૨૨/૧ ઉપડશે, જ્યારે રૂટ નં. ૩૧/૧, ૨૨, ૫૨/૨, ૭૨, ૭૪, ૭૫ પસાર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...