Thursday, March 12, 2026

અમદાવાદનું હાર્દસમાન લાલ દરવાજા ટર્મિનસ : કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણો

spot_img
Share

મદાવાદ : કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ હેરિટેજ લૂક ધરાવતા લાલ દરવાજ બસ ટર્મિનસે પેસેન્જરોના મન મોહી લાધા છે. તેનો પિંક કલર ધરાવતા ભવ્ય બિલ્ડિંગની છટા દૂરથી જ સોહામણી લાગે છે. આ ટર્મિનસના આઠ પ્લેટફોર્મ હોઈ તમામે તમામ પ્લેટફોર્મ પર થઈને બસની અવરજવર થવા લાગી હોઈ કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણવું પેસેન્જર માટે જરૂરી બન્યું છે.

એક રિપોર્ટ મુજબ પ્લેટફોર્મ નં. ‘શૂન્ય’ પરથી નટરાજ, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરૂકુળ, થલતેજ, શીલજ, રાંચરડા, પલોડિયા, ડાભલા ચોકડી અને ભૂયંગદેવ તરફ જવા રૂટ નં, ૫૧, ૫૧/શ, ૬૦, ૬૫, ૧, ૪૦૦ ઉપડશે અને ગુજરાત કોલેજ, સીએન વિદ્યાલય, શિવરંજની, ઈસ્કોન, બોપલ ઘુમા, મણિપુર, ગોધાવી ગામં. સાણંદ તરફ જવા માટે રૂટ નં. ૧૩૮/૧ ૧૫૧, ૧૫૧/ ૩ પસાર થશે.

પ્લેટફોર્મ નં.૧ પરથી નટરાજ, ઈન્કમટેક્સ, સરદાર પટેલ કોલોની, અંકુર સોસાયટી, વૈષ્ણદેવી મંદિર, જાસપુર તળાવ તરફ જવા ૬૩, ૬૩/૧, ૬૪, ૬૪/૧, ૬૪/૩, ૬૫, ૬૫/૨, ૫૦૦ ઉપડશે. સંન્યાસ આશ્રમ, વસ્ત્રાપુર, નહેરૂનગર, પાંજરાપોળ, ગુજરાત યુનિવર્સિટી તરફ જવા માટે રૂટ નં. ૫૨/૨, ૫૬, ૫૬/૧, ૧૩૮, ૧૪૨, ૧૫૧/૪ પસાર થશે.

પ્લેટફોર્મ નં.૨ પરથી રૂટ નં. ૭૧/૧, ૭૧/૧/શ, ૭૨/શ, ૭૪/૧, ૮૩-૮૪-૮૫ ઉપડશે. રૂટ નં. ૧૩/ ૧, ૭૨, ૭૪, ૨૨ અને ૭૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૩ પરથી રૂટ નં. ૩૧/૪, ૩૧/૫, ૩૩/૧, ૩૫, ૩૪/ ૩, ૩૪/૪ ઉપડશે. ૩૧, ૩૩, ૩૭, ૧૨૩, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૪ પરથી રૂટ નં. ૧૨૩/શ, ૧૨૫ ઉપડશે. તો રૂટ નં. ૩૩, ૩૭, ૧૩૮, ૫૬, ૫૬/૧ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૫ પરથી રૂટ નં. ૧૪૨, ૧૪૪/૧ ઉપડશે.
પ્લેટફોર્મ નં.૬ પરથી ૧૫૧/શ, ૧૫૨/શ, ૧૫૨, ૧૫૨/૧ ઉપડશે. જ્યારે રૂટ નં. ૧૫૧, ૧૫૧/૩, ૧૫૧/૪ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૭ પરથી રૂટ નં. ૧૦૫, ૧૧૧/૨, ૧૧૨ ઉપડશે અને ૩૧, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૮ પરથી ૧૩૧/ ૧/શ, ૧૪/શ, ૧૪/૧, ૨૨/૧ ઉપડશે, જ્યારે રૂટ નં. ૩૧/૧, ૨૨, ૫૨/૨, ૭૨, ૭૪, ૭૫ પસાર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...