Tuesday, January 13, 2026

રિડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટનાધારકો પાસે સ્ટેમ્પ ડ્યુટી ન માગવા સરકાર સમક્ષ રજૂઆત

spot_img
Share

અમદાવાદ : જુના ફ્લેટ કે જે રીડેવલપમેન્ટમાં જવા યોગ્ય હોય એમના માલિકો પાસેથી નવા ફ્લેટ તૈયાર થયા બાદ સ્ટેમ્પ ડ્યુટી ના લેવાની માંગ ક્રેડાઈ- ગાહેડ ગુજરાતે કરી છે. રીડેવલપમેન્ટની પોલિસી આવી ત્યારે 2019માં ત્યારબાદ જંત્રીમાં બદલાવ સમયે અને હવે ફરી એકવાર ક્રેડાઈએ આ રજુઆત કરી છે. મુંબઇ હાઇકોર્ટે રીડેવલપમેન્ટમાં ગયેલ જુના ફ્લેટના માલિકો પાસેથી નવા ફ્લેટ તૈયાર થયા બાદ ફરીવાર સ્ટેમ્પ ડ્યુટી ના લેવા આદેશ કર્યા બાદ ગુજરાતના ડેવલપરોએ કોર્ટના ચુકાદાને આગળ ધરીને આ રજૂઆત કરી છે.

ક્રેડાઈ-ગાહેડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ છે કે શહેરના સુનિયોજીત વિકાસને ધ્યાને રાખી જર્જરીત ઈમારતોના રીડેવલપમેન્ટ માટે સરકારે પોલીસી બનાવી છે. આ પોલીસી અંતર્ગત સ્ટેમ્પ ડયુટી લેવા અંગેની નીતિ બાબતે સ્પષ્ટતા થવી આવશ્યક છે. કારણ કે રીડેવલપમેન્ટમાં જતી સોસાયટીઓમાં તેના સભ્યોને હયાત કાર્પેટ કરતા વધારે ક્ષેત્રફળ વાળુ યુનીટ આપવામાં આવે તો તેના ઉપર કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે નહિ કેમ કે ડેવલપર્સ દ્વારા કરાર કરી બનાવવામાં આવેલ યુનીટનું વેચાણ થતુ નથી.બલ્કે સભ્યના યુનીટની સામે તેને નવા યુનીટ ફાળવે છે અને તે એક આંતરીક ફાળવણી છે. આથી આવા કીસ્સાઓમાં સ્ટેમ્પ ડયુટી લઈ શકાય નહી તેવું અમૌ માનીએ છીએ.

આથી આ બાબતે અગાઉ પણ સરકારમાં રજુઆત કરેલ છે અને આશા છે કે આ બાબતે વિકાસને વેગ આપવા પ્રજાહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....