Tuesday, January 20, 2026

અમદાવાદમાં સલમાન વાળી ! ફૂટપાથ પર શ્રમિકોને બેફામ AMCના સ્વીપર મશીને કચડ્યા, એક મહિલાનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સોમવારનો દિવસ ફૂટપાથ પર સુનારા પરિવાર માટે ગોઝારો સાબીત થયો છે. વાસણા વિસ્તારમાં અમદાવાદ મ્યુ કોર્પોરેશનન AMCનું સ્વીપર મશીને એક મહીલાનો જીવ લીધો છે. વાસણા વિસ્તારમાં AMCનું સ્વીપર મશીને એક મહિલાને કચડી દીધી હતી. મૃતક મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશનનનું AMCનું સ્વીપર મશીને આજે શહેરના વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફુટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં હતા, ત્યારે વહેલી સવારે 5 કલાકે ડ્રાયવરે AMCનું સ્વીપર મશીન તેમના ઉપર ચઢાવી દીધુ હતુ. રોડ વેક્યુમ સ્વીપર મશીન આ વિસ્તારમાંથી નીકળી રહ્યુ હતુ અને તે ફુટપાથ પર સુઇ રહેલા લોકો પર ચઢી ગયુ હતુ.આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મૃત્યુ થયુ છે.અને એક શ્રમિક પરિવાર માટે કાળનો કોળિયો બન્યુ છે.

તમને જણાવી દઈએ કે વહેલી સવારથી આ શ્રમિકો કામ કરવા માટે નીકળતા હોય છે. એક મહિલા બપોર માટે ભોજન બનાવી રહી હતી.તો કેટલાક લોકો સુઇ રહ્યા હતા. ત્યારે વેક્યુમ મશીનવાળા ડમ્પરથી તેમનો અકસ્માત થયો હતો અને એક મહિલાનું નિધન થયુ હતુ.મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ડમ્પર ખૂબ જ સ્પીડમાં જઇ રહ્યુ હતુ અને અચાનક ફુટપાથ પર ચઢી ગયુ હતુ.

ઘટના બાદ સ્વીપર મશીનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેનો પીછો કર્યો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતના કારણે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ ગયા હતા. ફરી એક વખત નિર્દોષનો જીવ ગયો હોવાનો અફસોસ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા પણ આ બનાવમાં કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...