Sunday, January 25, 2026

અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવકે મોતની છલાંગ લગાવી કરી આત્મહત્યા, કારણ અકબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ વસ્ત્રાલના મહાદેવ નગર મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે 20 વર્ષના યુવકે કૂદીને આત્મહત્યા કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો આ યુવક સવારે મહાદેવ નગર મેટ્રો સ્ટેશન પાસે પહોંચ્યો હતો અને તેને ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર બનાવવાની જાણ થતા રામોલ પોલીસ બનાવવાના સ્થળે પહોંચી હતી અને હાલ આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષના ધ્રુવ પરમારે આજે સવારે મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મત્યા કરી લીધી હતી. મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા બાદ ધ્રુવ પરમારે અંદાજે 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો. જેના કારણે તે નીચે પડતા તેને ગંભીર રહ્યા થઈ હતી. આ બનાવની જાણ થતા 108 ઇમર્જન્સી સર્વિસ જાણ કરવામાં આવી હતી અને આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે ધ્રુવનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થયા બાદ રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ ધ્રુવ પરમારે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેની પાસેથી કોઈ સુસાઇડ નોટ હતી કે નહીં તે શોધવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે આ વાતની જાણ થતા મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...