Sunday, January 18, 2026

અમદાવાદીઓ સાવધાન ! માણેકચોકના બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પિત્ઝાની ગ્રેવીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ

spot_img
Share

અમદાવાદ : જો તમે પણ રાતના માણેકચોક બજારમાં ખાવા-પીવા માટે જતાં હોવ તો સાવચેત થઈ જજો કારણ કે, માણેકચોકમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં હલકી ગુણવતાની વસ્તુઓ વપરાતી હોવાનું સામે આવ્યું છે. AMC ફૂડ વિભાગે ચોકમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરતાં 356 કિલો અને 276 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો. તદુપરાંત બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પીઝાંની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ખાણીપીણીના પ્રખ્યાત બજાર ગણાતા માણેકચોકમાં ભાજીપાવથી લઈ ઢોંસા સહિતની ચીજવસ્તુઓ વગેરેનું વેચાણ થાય છે ત્યારે AMC ફૂડ વિભાગના ચેકીંગમાં માણેકચોક ખાણીપીણી ચીજવસ્તુઓમાં બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પિત્ઝાની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે. અહીં ભાજીપાવથી લઈ ઢોંસા સહિતની ચીજવસ્તુઓ વગેરેનું વેચાણ થાય છે ત્યારે આ ચોકમાંથી 5 જગ્યાએથી કપાસિયા અને સીંગતેલના સેમ્પલ હલકી ગુણવત્તાના નીકળ્યા છે.

કોર્પોરેશનના ફૂડ વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં વિવિધ વિસ્તારોમાંથી ફરાળી પ્રોડક્ટના 22, દૂધ અને દૂધની બનાવટના 5, મીઠાઈના 15, બેકરી પ્રોડક્ટના 2, મસાલાના 1 અને અન્ય ખાદ્યપદાર્થના 20 એમ મળી કુલ 65 નમૂના લેવાયા છે. 141 અેકમોને નોટિસ ફટકારી 356 કિલો બિનઆરોગ્યપ્રદે અને 276 લિટર ખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો. 2.97 લાખ વહીવટી વસૂલ કર્યો હતો. સરખેજ, વસ્ત્રાલમાંથી લીધેલા તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...