અમદાવાદ
148મી રથયાત્રાને લઈ મામેરા દર્શનના સમયમાં ફેરફાર, સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન
અમદાવાદ : 27મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્સાહ વધુ...
અમદાવાદ
અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરની 3 કરોડની અપ્રમાણસર મિલકત, ACBએ કરી વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ શાહની એન્ટીકરપ્શન બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર જીગ્નેશ...
અમદાવાદ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, 101 ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે
અમદાવાદ : ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર વહીવટી તંત્ર તરફથી...
અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, એરપોર્ટ આસપાસના ઉંચા બિલ્ડિંગો અને વૃક્ષોનો સર્વે કરાશે, નડતરરૂપ હશે તે હટાવાશે
અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા...
અમદાવાદ
નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
અમદાવાદ : વિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી...
અમદાવાદ
અમદાવાદમાં સપનાનું ઘર લેવું હવે પડશે મોંઘુ, આ ઓથોરિટીઓએ નવા બાંધકામોને લગતી ફીમાં વધારો સૂચવ્યો
અમદાવાદ : અમદાવાદના રહેવાસીઓ માટે હવે ઘર, મકાન કે ઓફિસ ખરીદવી મોંઘી બનશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) એ 40 વર્ષમાં પહેલી વાર જમીન...
અમદાવાદ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે યોજવાની સંભાવના, ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય
અમદાવાદ : અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. તાજેતરમાં અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, એટલે...
અમદાવાદ
અમદાવાદમાં BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાની સુવિધા શરૂ, પ્રતિ કિમી રૂ.10 ભાડું
અમદાવાદ : અમદાવાદમાં શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે મ્યુનિ. ખાનગી કંપની સાથે જોડાણ કરી ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરશે. લોકો એપથી...


