અમદાવાદ
અમદાવાદમાં આ 20 સ્થળોએ આરામદાયક સુવિધા અને બેસવાની જગ્યા સાથેના સ્માર્ટ ટોયલેટ બનશે
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને સ્વચ્છ શહેર તરીકે એકથી પાંચ ક્રમાંકમાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવી...
અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંગદાન જાગૃતિનું અભિયાન, પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે
અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન એક અનોખું સામાજિક અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન “Donate Organs, Save Lives” નો ઉદ્દેશ્ય...
અમદાવાદ
નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ક્લિનિકમાં કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરના નારણપુરા AEC બ્રિજ નજીક આવેલ ફિઝિયોથેરાપીસ્ટ ક્લિનિક પર સોમવારે વહેલી સવારે એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે બાબતની જાણ પોલીસને...
અમદાવાદ
આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ, આ કચેરીઓમાં હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓ દંડાયા
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો છે. ત્યારે આજથી ગુજરાતભરની સરકારી...
અમદાવાદ
અમદાવાદમાં બુધવારે રમાશે વનડે મેચ, સ્ટેડિયમ જવા માટે દર 8 મિનિટે મળશે મેટ્રો, સમય પણ લંબાવાયો
અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચ તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચને ધ્યાનમાં...
અમદાવાદ
અમદાવાદમાં આ ગ્રુપ 1000 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવશે
અમદાવાદઃ અદાણી ગ્રુપ મેયો ક્લિનિક સાથે ભાગીદારીમાં આરોગ્ય માળખાગત સુવિધાઓ પર 6,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ અંતર્ગત, મુંબઈ અને અમદાવાદમાં 1,000 બેડની બે...
અમદાવાદ
અમદાવાદમાં મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી AMTSની બસ દોડશે, જાણો ક્યારથી શરૂ થશે નવો રૂટ
અમદાવાદ : AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલ મંગળવારથી આ નવો રૂટ શરૂ થશે. મણિનગરથી બસ ઉપડીને...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ માટે રાહતના સમાચાર, રીડેવલપમેન્ટમાં વધારાના બાંધકામ અંગેનો દંડ વસુલવામાં નહિ આવે
અમદાવાદ : ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના જુના મકાનોને રિડેવલપ કરવાનો મુદ્દો ઘણા સમયથી ગાજે છે. આવા ઘણા મકાનો હવે જર્જરિત હાલતમાં છે અને તેમનું રીડેવલપમેન્ટ...


