Monday, August 3, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદના આ વિસ્તારમાં દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, સોસાયટીમાં ઘૂસેલા દીપડાના જુઓ CCTV

અમદાવાદ : સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગામડાઓમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ હવે શહેરમાં દીપડા ઘૂસી ગયા હોવાની ઘટના બની છે. અમદાવાદના ઘુમા...

અમદાવાદમાં ફાયર વિભાગ હરકતમાં, ફટાકડા ફેક્ટરી પર બુલડોઝર ફેરવી 147 સ્થળોએ તપાસ, 4 એકમો સીલ

અમદાવાદ : અમદાવાદમાં રામોલ-વસ્ત્રાલ ગત્રાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. લોકરોષથી...

વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 8 લોકોનાં મોત, 15 વ્યકિત દાઝી ગયા

અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલથી ગતરાડ રોડ પર આજે એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં અચાનક ભીષણ...

‘બચ્ચો કા પાસ્તા’માં પ્રતિબંધિત ડાઈ મળતા એકમ સીલ કરાયું, 1500 કિલો નમકીનનો જથ્થો જપ્ત

અમદાવાદ: નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય વ્યવસાયીઓ સામે AMCના ફૂડ વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગર વિસ્તારમાંથી લેવામાં આવેલા "બચ્ચો...

અમદાવાદમાં જગન્નાથજીની નગરચર્યા પૂર્ણ, કેમ રથમાં જ કરવો પડ્યો વિશ્રામ..? રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા

અમદાવાદ : જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે...

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની મહાઆરતીમાં ભાગ લીધો

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિરે મહાઆરતીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે તેમણે રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી...

અમદાવાદ RTOનો હાઇટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, પ્રથમ દિવસે ટુ-વ્હીલરના 50 ટકા ઉમેદવારો `નાપાસ’

અમદાવાદ : અમદાવાદનાં સુભાષ બ્રિજ RTO ખાતે જૂની સેન્સર સિસ્ટમની જગ્યાએ નવો AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. આ નવી ટેકનોલોજીનાં...

જગન્નાથ મંદિરમાં ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો નેત્રોત્સવ, જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મંગળા આરતીથી રથ પ્રસ્થાનનો સંપૂર્ણ સમય

અમદાવાદ : અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 14 જુલાઈથી વિવિધ...