Thursday, July 30, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં જગન્નાથજીની નગરચર્યા પૂર્ણ, કેમ રથમાં જ કરવો પડ્યો વિશ્રામ..? રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા

અમદાવાદ : જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે...

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની મહાઆરતીમાં ભાગ લીધો

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિરે મહાઆરતીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે તેમણે રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી...

અમદાવાદ RTOનો હાઇટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, પ્રથમ દિવસે ટુ-વ્હીલરના 50 ટકા ઉમેદવારો `નાપાસ’

અમદાવાદ : અમદાવાદનાં સુભાષ બ્રિજ RTO ખાતે જૂની સેન્સર સિસ્ટમની જગ્યાએ નવો AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. આ નવી ટેકનોલોજીનાં...

જગન્નાથ મંદિરમાં ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો નેત્રોત્સવ, જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મંગળા આરતીથી રથ પ્રસ્થાનનો સંપૂર્ણ સમય

અમદાવાદ : અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 14 જુલાઈથી વિવિધ...

અમદાવાદમાં પેટ પેરેન્ટ્સ સાવધાન ! ‘પેટ ડૉગ’ પછી હવે ‘ પેટ કેટ ‘ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત ! જાણો, AMC નો આ નવો આદેશ

અમદાવાદ : ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં કુતરાના કરડવાના બનાવોએ ભારે ચર્ચા જગાવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે પણ આકરું વલણ અપનાવ્યું છે...

અમદાવાદને મળી હાઈટેક RTO ઓફિસ! AI ટ્રેક અને ફુલ AC સુવિધા, જાણો નવી ઓફિસમાં શું હશે ખાસ?

અમદાવાદ : વર્ષોથી સુભાષબ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ ગઈ છે....

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હરિયાળી ઝુંબેશ : ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’

અમદાવાદ : ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા’ સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ 2026, રવિવારના રોજ મોટા પાયે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે....

ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને લઈ શહેર એકતા સમિતિની બેઠક, ડીજે વગાડવા પર લેવાયો નિર્ણય

અમદાવાદ : ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને લઈને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના પોલીસ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે...