અમદાવાદ
અડાલજ-મહેસાણા હાઇવે પર આ બ્રિજનું સમારકામ, 15 મે સુધી ટ્રાફિકનું ડાયવર્ઝન, વૈકલ્પિક માર્ગો જાહેર
અમદાવાદ : અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામ 15 મે, 2025 સુધી ચાલશે. ટ્રાફિક સમસ્યાને ટાળવા...
અમદાવાદ
અમદાવાદમાં થયો હૃદય કંપી જાય એવો અકસ્માત, કાર ચાલકે બાઈકને મારી ટક્કર, યુવતીનું મોત
અમદાવાદ : એકબાજુ અસામાજીક તત્ત્વો કાયદાને પડકારી રહ્યા છે અને બીજીબાજુ વાહનચાલકો બેફામ થઈને રસ્તા પર વાહન હાંકી રહ્યા છે. આ વખતે પણ આવો...
અમદાવાદ
અમદાવાદમાં વાહન ચાલકો માટે રાહતના સમાચાર, 400 ટ્રાફિક જંક્શનો AIથી સજ્જ થશે
અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. હવે આવી સ્થિતિનું નિવારણ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલનો...
અમદાવાદ
અમદાવાદમાં કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા, લોકોએ અટકાવી ઢોર માર મારતા ઢળી પડ્યો, જુઓ અકસ્માતના CCTV
અમદાવાદ : અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનારા એક કારચાલકને આંતરીને ટોળાએ ઢોર મારમારતા કૌશિક નામના ટેક્સીચાલકનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું હતું. કારચાલકે વાસણાથી જુહાપુરા...
અમદાવાદ
અમદાવાદમાં સરસપુરમાં રણછોડરાયજીનું મંદિરનું થશે નવીનીકરણ, જગન્નાથની 148 રથયાત્રા નીકળશે, ભવ્ય મામેરું કરાશે
અમદાવાદ : દર વર્ષે ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જુએ છે અને આ વર્ષે ભગવાન જગન્નાથની 148 રથયાત્રા નીકળવાની છે. અમદાવાદ શહેરમાં આ રથયાત્રા...
અમદાવાદ
અમદાવાદમાં તલવાર જેવાં ઘાતક હથિયારો સાથે અસામાજીક તત્વોએ આખી સોસાયટી બાનમાં લીધી
અમદાવાદ : રાજ્યમાં અસામાજિક તત્વોને કાબૂમાં કરવા માટે પોલીસ જેમ જેમ કડક કાર્યવાહી કરી રહી છે. તેમ તેમ બેફામ તત્વોની હિંમતમાં પણ વધારો થઈ...
અમદાવાદ
અમદાવાદના રાણીપ સહિત આ વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, નવા પાર્ટી પ્લોટની પણ મંજૂરી
અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા વિસ્તાર અને લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન અને પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. દર...
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય, કાળઝાળ ગરમીથી દર્દીઓને રાહત મળશે
અમદાવાદ : કાળઝાળ ગરમીને કારણે હાલ પરિસ્થિતિ એવી છે કે સૌ કોઈ ત્રસ્ત થઈ ગયા છે. ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા દર્દીઓ માટે...


