અમદાવાદ
નવા વાડજમાં સિધ્ધિ વિનાયક મંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા શુભેચ્છા કાર્ડ અને પેનનું વિતરણ કરાયું
અમદાવાદ : આગામી તા. 27 ફેબ્રુઆરીથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થતો હોઈ નવા વાડજમાં અખબારનગર સર્કલ પાયે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ધો. 10...
અમદાવાદ
અમદાવાદમાં યુવકને ચોર સમજીને ફટકારવાનું ભારે પડ્યું, જાણો વિગત…
અમદાવાદ : અમદાવાદામાં એક પુરુષને ચોર સમજીને ત્રણ લોકોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. થોડીવાર પછી પુરુષની સ્થિતિ ગંભીર બનતાં...
અમદાવાદ
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઈન જાહેર, પરીક્ષામાં શું કરવું અને શું ન કરવું? તે જાણો
અમદાવાદ : 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી છે....
અમદાવાદ
અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકાનું બદલાયું નામ, હવે આ નવા નામથી ઓળખાશે?
અમદાવાદ : અમદાવાદના કાંકરિયામાં આવેલી બાળવાટિકાના નામકરણને લઈને વિવાદ સર્જાયો છે. કાંકરિયા બાળવાટિકાનું નામ બદલીને ‘ફન કાર્નિવલ’ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો છે. આ...
અમદાવાદ
આજથી અમદાવાદનો આ બ્રિજ એક મહિના સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ…
અમદાવાદ : શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેને લઈ આજથી વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અસારવા બ્રિજ આજે 22...
અમદાવાદ
AMCના ફાયર વિભાગનો લાંચિયો અધિકારી ઝડપાયો, ACB એ ટ્રેપ ગોઠવી 65 હજારની લાંચ લેતા રંગે હાથ પકડ્યો
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને ₹65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBને ફરિયાદ...
અમદાવાદ
અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેનો રદ કરાઈ, આ કારણે લેવાયો નિર્ણય, જુઓ લિસ્ટ
અમદાવાદ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળાને સમાપ્તિને હવે ગણતરીના દિવસો બાકી છે. મહાશિવરાત્રિના...
અમદાવાદ
અમદાવાદમાં શિવરાત્રીના દિવસે માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે, શોભાયાત્રામાં પાદુકા મૂકાશે
અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના 614 વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી...


