અમદાવાદમાં રથયાત્રાને પગલે 26મી 12 વાગ્યા રાતથી 27મી એ રથયાત્રા પૂર્ણ ન થાય આ રસ્તા રહેશે બંધ
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પૂર્વમાં ધમધોકાર તો પશ્ચિમમાં ધીમીધારે, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જળબંબાકાર
વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, રથયાત્રા પૂર્વે ભગવાન મોસાળથી પરત ફર્યા
અમદાવાદીઓ AMCની વેબસાઈટ પરથી મિલકતની જાતે આકારણી કરી શકશે, વાંચો કેવી રીતે થશે
અમદાવાદમાં એસજી હાઇવે સહિત સાત જગ્યાએ PPP ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે
અમદાવાદ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ, 5 જુલાઈથી પ્લેટફોર્મ નં. 8-9 રહેશે બંધ, આ સ્ટેશનોએ અપાયું ટ્રેનોનું સ્ટોપેજ
રથયાત્રા પૂર્વે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું જગન્નાથજીનું મંદિર, ભગવાનને વધાવવાની તૈયારીઓનો થનગનાટ, જુઓ ફૉટોસ
વંદે ભારત ટ્રેનને ઉથલાવવા ભયંકર કાવતરું, ચાંદલોડીયા-ખોડીયાર વચ્ચે ટ્રેક પર અજાણ્યા શખ્સ 20 ફૂટ લાંબી લોખંડની એન્ગલ મૂકી ફરાર
અમદાવાદમાં ફરી એક મોટી દુર્ઘટના ટળી, આ વિસ્તારમાં બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
સરકારની નવી પહેલ : શાળાઓને રમતો માટે સીધી સ્પોર્ટ્સ કિટ મળશે, હવે ગ્રાન્ટ નહીં મળે
અમદાવાદીઓ સાવધાન ! આ 5 બ્રિજ પરથી જીવના જોખમે થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ તારીખો દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે
શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?