Monday, April 27, 2026

અમદાવાદ

spot_img

નવા વાડજના સિદ્ધિવિનાયક મંદિર ખાતેથી પુષ્યનક્ષત્રમાં નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં અપાશે

અમદાવાદ : આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણપ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર...

નવા વાડજની આ શાળામાં 4R આધારિત વિજ્ઞાન પ્રદર્શન ‘ઘરતી કે રક્ષક’ યોજાયું, જાણો 4R વિશે ?

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં ખાતે પર્યાવરણ જાગૃતિ માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું....

મેટ્રોના મુસાફરો આનંદો ! અમદાવાદના આ રૂટમાં ફ્રિક્વન્સીમાં વધારો, પિકઅવર્સમાં દર 7 મિનિટે મેટ્રો મળશે

અમદાવાદ : શહેરમાં હજારો લોકો માટે વરદાનરૂપ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધા કરવા માટે ગુજરાત મેટ્રો...

અમદાવાદની આ સ્કૂલની ધોરણ-10ની બે વિદ્યાર્થિનીઓ ગુમ, પોલીસે શાળા પાસે CCTV માંગી તપાસ હાથ ધરી

અમદાવાદ : અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલમાં ધોરણ 10ની બે વિદ્યાર્થિનીઓ ગઈકાલે સવારે શાળામાં પહોંચ્યા બાદ અચાનક ગુમ થઈ ગઈ હોવાની ઘટનાએ...

ફરી એક વિમાન દુર્ઘટના ટળી…અમદાવાદથી દીવ જતી ફ્લાઇટમાં ટેક ઓફ દરમિયાન અચાનક લાગી આગ

અમદાવાદ : અમદાવાદમાં દીવ જવા માટે ટેકઑફની તૈયાર કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ. વિમાનમાં કુલ 60 મુસાફરો સવાર હતા. આગ...

અંબાજીને મળ્યું વધુ એક ગૌરવ; મોહનથાળ પ્રસાદને ‘ઈટ રાઈટ પ્રસાદ’ FSSAI પ્રમાણપત્રથી સન્માનિત

અંબાજી : યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ...

સુભાષ બ્રિજ પાસે AC ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 18 આરોપીઓની કરાઈ ધરપકડ

અમદાવાદ : અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ સક્રિય થયા છે, ત્યારે પોલીસે પણ તેમની સામે કમર કસી છે. શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં ચાલતા...

અમદાવાદમાં હોમગાર્ડની સરાજાહેર હત્યા, પોલીસે કરી બંને આરોપીઓની ધરપકડ

અમદાવાદ : શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. બદરુદ્દીન નામના શખસે મેરી બીબીકે સામને...