અમદાવાદ
અમદાવાદની આ સ્કૂલમાં હિંસા: LC લેવા આવેલા વાલીએ શિક્ષકને છરીના ઘા ઝીંક્યા
અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા આવેલા વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હતો....
અમદાવાદ
સેટેલાઈટમાં PGમાં ચાલતી દારુની મહેફિલમાં ત્રાટકી પોલીસ, 6 યુવક અને 1 યુવતી ઝડપાયા
અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શિવરાજની ચાર રસ્તા પાસે 29 જૂનને રવિવારની રાતે દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. આ દારૂની પાર્ટીમાં નોર્થ...
અમદાવાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરાશે
ગાંધીનગર : ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ...
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, માત્ર સાત માસમાં 500 દર્દીની લિથોટ્રિપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર
અમદાવાદ : તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો... એક વાર અમદાવાદની સિવિલ...
અમદાવાદ
અમદાવાદીઓ સ્વાદનો ચટાકો પડશે ભારે : આ રેસ્ટોરન્ટના રસોડામાં મૃત-જીવિત વંદાઓ મળ્યા, AMCએ માર્યું સીલ
અમદાવાદ : અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ફરી એક વખત આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા હતા.કારણ કે, હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈપણ ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ...
અમદાવાદ
અમદાવાદના આંબાવાડીમાં ફ્લેટની ટાંકી ધરાશાયી થતાં સ્લેબ તૂટી પડ્યો, 10 લોકોનું કરાયું રેસ્ક્યૂ
અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી પાસે બિરજુ ફ્લેટમાં આજે (29 જૂન, 2025) સવારે પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે બે માળના...
અમદાવાદ
નિર્ણયનગરમાં પુત્રએ છરીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, આ રીતે પ્લાનિંગ કરીને આપ્યો ગુનાને અંજામ
અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. નિર્ણયનગર વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો...
અમદાવાદ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં આ વખતે બની આ ઐતિહાસિક ઘટનાઓ, રથયાત્રાની ત્રણ રસપ્રદ વાતો
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી...


