Saturday, April 4, 2026

અમદાવાદ

spot_img

માલધારીઓ સામે સરકાર ઝૂકી : ઢોર નિયંત્રણ કાયદાને મોકૂફ રાખવાની ભૂપેન્દ્ર પટેલે આપી ખાતરી

અમદાવાદ : થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં પસાર કરાયેલા ઢોર નિયંત્રણ કાયદાનો અમલ મોકૂફ રાખવાની સીએમ ભૂપેન્દ્ર પટેલે માલધારીઓને ખાતરી આપી છે. ટીવી રિપોર્ટ્સ...

રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો ઘટાડો, અમદાવાદ રેલ મંડળે કરી જાહેરાત

અમદાવાદ : કોરોના કાળમાં રેલવે સ્ટેશનમાં ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. રેલવેએ પ્લેટફોર્મમાં ઓછા લોકો...

ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના 734 જેટલા જવાનોને અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કરી દેવાયાં...

મેટ્રો બનશે અમદાવાદની લાઈફલાઇન, 40 કિલોમીટરના કોરિડોરનું કામ ઓગસ્ટમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ

અમદાવાદ : શહેરનાં પૂર્વ બાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો દોડાવવા માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રોનો 40 કિલોમીટરનો કોરિડોર તૈયાર...

માલધારીઓ માટે આનંદના સમાચાર ! સરકાર રખડતા ઢોર અંગેનો નિયંત્રણ કાયદો પાછો ખેચાશે

અમદાવાદ : સરકારના રખડતા ઢોર અંગેના નવા કાયદાનો સમગ્ર માલધારી સમાજમાં વિરોધ થઈ રહ્યો છે, એની વચ્ચે માલધારીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે....

નિર્ણયનગર ગરનાળા પાસે ફર્નિચરનું વેચાણ કરતા ઝૂંપડાઓમાં મોડી રાત્રે ભીષણ આગ, લાખોનું ફર્નિચર બળીને ખાક

અમદાવાદ: શહેરના નિર્ણયનગરના જૂના ફર્નિચરનું વેચાણ કરતા છાપરાંમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી....

ગુજરાતી દંપતિનો અનોખો શોખ, દેશ વિદેશમાં જઈને ગણેશની મૂર્તિ સંગ્રહ કરે છે

અમદાવાદ : દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે અનોખો શોખ ધરાવતા હોય છે. એમાંથી એક વાત કરીયે તો એક કપલે દેશ વિદેશમાંથી ગણેશજીની...

અમદાવાદમાં મેટ્રો રેલ રૂટ પર સાંકડા રોડને પહોળા કરવા તોડવામાં આવશે ફૂટપાથ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો રેલના રૂટ ઉપર અનેક જગ્યાએ સાંકડા રોડ પર આવેલ ફૂટપાથ ને તોડી અને ત્યાં રોડ...