Tuesday, October 14, 2025

મુંબઇ IIT અભ્યાસ કરતા અમદાવાદના દર્શન સોલંકી આપઘાત કેસમાં SITએ કરી 19 વર્ષીય યુવકની ધરપકડ

Share

મુંબઈ : મુંબઇ IIT માં અભ્યાસ કરતા દર્શન સોલંકી નામના અમદાવાદના વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે મામલે SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે SIT એ દર્શન સાથે ભણતા 19 વર્ષીય અરમાન ઇકબાલ ખત્રી નામના વિદ્યાર્થીની ધરપકડ કરી છે.દર્શન દ્વારા લખેલી સ્યુસાઇડમાં અરમાન ખત્રીનું નામ લખ્યું હતું જેના આધારે ધરપકડ કરવામાં આવી છે.

18 વર્ષીય દર્શન સોલંકીએ રવિવાર, 12 ફેબ્રુઆરી, 2023ના રોજ મુંબઇ IITના પવઈ કેમ્પસમાં હોસ્ટેલ બીલ્ડિંગના સાતમાં માળેથી કથિત રીતે છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પ્રવેશના ત્રણ મહિનામાં બનેલી આ ઘટના પર પરિવારે કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, તે સમયે એક વિદ્યાર્થી જૂથે આક્ષેપ કર્યો હતો કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા પ્રેર્યો હતો.પરિવારજનોની માંગણીને લઈને SIT બનાવવામાં આવી હતી જે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી.SIT ને થોડા દિવસ અગાઉ સ્યુસાઇડ નોટ પણ મળી હતી.જેમાં અરમાન ખત્રીનું નામ હોવાથી SIT દ્વારા અરમાનની ધરપકડ કરવામાં આવી છે.

દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને થોડા દિવસ અગાઉ SIT દ્વારા બોલાવવામાં આવ્યા હતા. SIT એ અમને એક કાગળ બતાવ્યું હતું જેમાં અરમાન હેસ કિલ્ડ મી લખ્યું હતું. જેથી SIT દ્વારા અમને પૂછવામાં આવ્યું હતું કે આ અક્ષર દર્શનના છે પરંતુ અમને ઓળખી શક્યા નહોતા જેથી રાઇટિંગ એક્સપર્ટને બોલાવીને તપાસ કરતા દર્શનના અક્ષર હોવાનું જ સામે આવ્યું હતું SIT એ અરમાનની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ તપાસ બાદ મુંબઈ પોલીસ SITએ ખુલાસો કર્યો કે તેની આત્મહત્યાનું એક કારણ તેના પર કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણીઓ હતું. પોલીસ સુસાઈડ નોટમાં જેના નામ છે તે વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...