Monday, March 2, 2026

કોહલીના બર્થ ડે પર ટીમ ઈન્ડિયાની વિરાટ જીત, રેકોર્ડની બરાબરી કરતા સચિને ટ્વિટ કરી કહ્યું…

spot_img
Share

કોલકત્તા : કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં 70,000 દર્શકોએ આજે ઐતિહાસિક મેચનો આનંદ માણ્યો હતો. 35માંં બર્થ ડે પર વિરાટ કોહલીની સેન્ચુરી બાદ સાઉથ આફ્રીકાને ઓલઆઉટ કરીને ભારતીય ટીમે 243 રનથી જીત મેળવી છે.ભારતે એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર રહેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સેમિફાઈનલમાં ભારતનો સામનો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે.

આજની મેચમાં સૌપ્રથમ વિરાટ કોહલીની રેકોર્ડ 49મી સદીના કારણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ ભારતે ટોસ જીતીને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. કોહલીએ અણનમ 101 રન બનાવ્યા અને સચિન તેંડુલકરના 49 ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. શ્રેયસ અય્યરે 77 રન બનાવ્યા હતા.

જવાબમાં દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી અને કુલદીપને 2-2 અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં સતત આઠ મેચ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2003 વર્લ્ડ કપમાં એક પછી એક 8 મેચ જીતી હતી.

સચિને ટ્વિટ કરી, કહ્યું-જલદી મારો રેકોર્ડ તોડશો
કોહલીની 49મી સદી પર સચિન તેંડુલકરે કહ્યું- ‘વેલ પ્લેયડ વિરાટ, મને 49મીથી 50મી સદી સુધી પહોંચવામાં 365 દિવસ લાગ્યા. હું આશા રાખું છું કે તમે થોડા દિવસોમાં 50 સદી ફટકારી શકશો અને મારો રેકોર્ડ તોડી શકશો…ખૂબ અભિનંદન.’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...