અમદાવાદ
મોડી રાત્રે કર્ણાવતી ક્લબ સામે અકસ્માત, થાર કારે બાઇકસવાર બે યુવાનોને ટક્કર મારતા બંનેના મોત
અમદાવાદ : મંગળવારે મોડી રાત્રે કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇકસવાર બે યુવાનોને ક્કર મારતા બંનેના મોત થયા હતા. કર્ણાવતી...
અમદાવાદ
નારણપુરામાં રી ડેવલોપમેન્ટને લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડની મનમાની વિરુદ્ધ બેનરો લાગતા ખળભળાટ
અમદાવાદ : અમદાવાદમાં હાઉસીંગ રી ડેવલોપમેન્ટને લઈને છેલ્લાં ઘણા સમયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ એક પછી એક વિવાદોમાં આવી રહ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની મનમાનીને...
અમદાવાદ
રથયાત્રા રુટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ફૂટ પેટ્રોલિંગ
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. અમદાવાદ પોલીસ દ્વારા આજે રથયાત્રા બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું છે....
અમદાવાદ
અષાઢીબીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર, જાણો વિગતો
અમદાવાદ : યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન...
અમદાવાદ
ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા, દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરવું પડશે, જાણો ત્રણ દિવસનું શિડ્યુલ
અમદાવાદ : રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા...
અમદાવાદ
પહેલા જ વરસાદમાં AMCની પોલ ખુલ્લી પડી, જાણો અમદાવાદીઓને શું તકલીફો પડી ?
અમદાવાદ : અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રવિવારે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટાભાગના...
અમદાવાદ
30 અને 1 લી તારીખે રથયાત્રાનો રૂટ ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર, પોલીસ કમિશનરનું જાહેરનામું
અમદાવાદ : અમદાવાદમાં નીકળતી જગન્નાથજીના ૧૪૫મી રથયાત્રા દરમિયાન ટ્રાફિક વિભાગે વિશેષ આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયો છે. અમદાવાદમાં...
અમદાવાદ
અમદાવાદીઓ માટે ખુશ ખબર : એક વોટ્સએપ મેસેજથી પોતાની ફરિયાદ AMC સુધી પહોંચાડી શકશે
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક વોટ્સએપ નંબર આજે જાહેર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303...


