Tuesday, April 28, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં 148મી રથયાત્રાની તૈયારી જોરશોરમાં, પરંપરાગત રૂટ યથાવત, આખરે વિવાદનો અંત

અમદાવાદ : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છેરથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ ઉપર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ...

મુંબઈ-ગુજરાતનાં આ 12 રેલવે સ્ટેશનમાં કન્ફર્મ ટિકિટ વગર સ્ટેશન પર નો-એન્ટ્રી ? રેલવે વિભાગ લઇ શકે છે મહત્વનો નિર્ણય

અમદાવાદ : ભારતીય રેલવેમાં દિવસભર હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતાં હોય છે. આ દરમિયાન હવે રેલવે દ્વારા ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવી...

IPLના રસિયાઓ માટે મોટા સમાચાર, IPL 2025 ફાઇનલ અને ક્વોલિફાયર 2 ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદ : IPL ના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025ની ફાઇનલ મેચ આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેવી જાહેરાત...

આજથી ફરી ધમધમ્યા બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર, જુઓ ઓપરેશન ક્લીન ચંડોળા 2.0ના ડ્રોન Video

મદાવાદ : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આજથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થયું છે. આજથી ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0)...

PM નરેન્દ્ર મોદી ગુજરાતના બનશે મહેમાન, જાણો કયા કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદ : 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલો અને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી PM નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાત આવે તેવી...

આવતીકાલથી અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલીશન પાર્ટ-2, 3000 પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આવતીકાલથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થશે. વાસ્તવમાં ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 132 ફૂટ રિંગ રોડ પરના પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર નારણપુરામાં આવેલ પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે, સાથો...

અમદાવાદમાં આ બ્રિજના સમારકામને પગલે આ રસ્તાઓને વન-વે જાહેર કરાયા; જાણો વિગતો

અમદાવાદ: સાળંગપુર બ્રિજનું સમારકામ આગામી 30મી જૂન 2026 સુધી ચાલનાર હોવાથી અને આ બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, તેના કારણે કાંકરિયા...